PM મોદીએ કેદારનાથ મંદિરમાં કર્યા દર્શન, કાલે ભદ્રીનાથ જશે

વડાપ્રધાન મોદીની યાત્રાને લઈને સઘન સુરક્ષા માટે એસપીજી સાથે સ્થાનિક પોલીસ નૈતાન કરવામાં આવી છે. પીએમ મોદીની યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે.

ABP News Bureau Last Updated: 18 May 2019 01:54 PM

Background

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પ્રચાર પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબા કેદારનાથના દર્શન કરવા કેદારનાથ પહોંચ્યા છે. તેઓ ગરુડચટ્ટીમાં સાધના બાદ ગુફામાં ધ્યાન કરશે. પીએમ મોદી દહેરાદૂના જોલીગ્રાન્ટ એરપોર્ટ...More