= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ શો વખતે થયેલી હિંસા મુદ્દે બીએસપી સુપ્રીમો માયાવતીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું કે, એક દિવસ પહેલા ચૂંટણી પ્રચાર પર રોક લગાવવી ખોટું છે. જો રોક લગાવવી જ હતી તો ગઇકાલથી જ લાગુ કરી દેવી જોઈતી હતી. આજે બંગાળમાં મોદીની 2 રેલી છે, તેથી રાત્રે 10 કલાકથી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દબાણમાં કામ કરી રહ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ શો વખતે થયેલી હિંસા મુદ્દે બીએસપી સુપ્રીમો માયાવતીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું કે, એક દિવસ પહેલા ચૂંટણી પ્રચાર પર રોક લગાવવી ખોટું છે. જો રોક લગાવવી જ હતી તો ગઇકાલથી જ લાગુ કરી દેવી જોઈતી હતી. આજે બંગાળમાં મોદીની 2 રેલી છે, તેથી રાત્રે 10 કલાકથી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દબાણમાં કામ કરી રહ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદી, અમિત શાહ અને તેમના નેતાઓ મમતા બેનર્જીને યોજનાપૂર્વક નિશાન બનાવી રહ્યા છે. આ ખૂબ ખતરનાક અને અન્યાયપૂર્ણ પ્રવૃત્તિ છે. દેશના પીએમને શોભતું નથી તેમ માયાવતીએ કહ્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદી, અમિત શાહ અને તેમના નેતાઓ મમતા બેનર્જીને યોજનાપૂર્વક નિશાન બનાવી રહ્યા છે. આ ખૂબ ખતરનાક અને અન્યાયપૂર્ણ પ્રવૃત્તિ છે. દેશના પીએમને શોભતું નથી તેમ માયાવતીએ કહ્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચૂંટણી પંચની કડક કાર્યવાહીથી મમતા બેનર્જી ભડકી ગયા હતા. તેમણે બીજેપીના આદેશ પર ચૂંટણી પંચે ફેંસલો લીધો હોવાનું જણાવ્યું હતું. આ ફેંસલો પંચે નહીં પણ મોદીએ લીધો છે, શાહના ઈશારા પર લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચનો ફેંસલો ગેરબંધારણીય છે. અમિત શાહ અહીં હિંસા કરવાના મૂડમાં જ આવ્યા હતા. તેમની સામે પગલા ભરવા જોઈએ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચૂંટણી પંચની કડક કાર્યવાહીથી મમતા બેનર્જી ભડકી ગયા હતા. તેમણે બીજેપીના આદેશ પર ચૂંટણી પંચે ફેંસલો લીધો હોવાનું જણાવ્યું હતું. આ ફેંસલો પંચે નહીં પણ મોદીએ લીધો છે, શાહના ઈશારા પર લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચનો ફેંસલો ગેરબંધારણીય છે. અમિત શાહ અહીં હિંસા કરવાના મૂડમાં જ આવ્યા હતા. તેમની સામે પગલા ભરવા જોઈએ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મોદી પર પ્રહાર કરતાં મમતા બેનર્જીએ કહ્યું તમે તમારી પત્નીની કાળજી રાખી શકતા નથી તો દેશને કેવી રીતે સંભાળશો ?
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મોદી પર પ્રહાર કરતાં મમતા બેનર્જીએ કહ્યું તમે તમારી પત્નીની કાળજી રાખી શકતા નથી તો દેશને કેવી રીતે સંભાળશો ?
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજ્યની 9 સીટો પર પ્રચાર પડઘમ શુક્રવારે સાંજે 5 વાગ્યે બંધ થવાના હતા પરંતુ તેને એક દિવસ પહેલા જ રોક લગાવી દેવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજ્યની 9 સીટો પર પ્રચાર પડઘમ શુક્રવારે સાંજે 5 વાગ્યે બંધ થવાના હતા પરંતુ તેને એક દિવસ પહેલા જ રોક લગાવી દેવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવા પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ ખંડિત થવા પર પણ પંચે નારાજગી વ્યક્ત કરી છે. પંચે કહ્યું કે, જો આ પ્રકારની હિંસા ફરીથી થશે તો વધુ કડક પગલા લેવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવા પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ ખંડિત થવા પર પણ પંચે નારાજગી વ્યક્ત કરી છે. પંચે કહ્યું કે, જો આ પ્રકારની હિંસા ફરીથી થશે તો વધુ કડક પગલા લેવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવા પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ ખંડિત થવા પર પણ પંચે નારાજગી વ્યક્ત કરી છે. પંચે કહ્યું કે, જો આ પ્રકારની હિંસા ફરીથી થશે તો વધુ કડક પગલા લેવામાં આવશે.